Shuru
Apke Nagar Ki App…
વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
THE BEALERT NEWS
વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.
More news from ગુજરાત and nearby areas
- ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! ઢોલ-નગારાના તાલે ગુંજી અકોટાની ગલીઓ, પટેલ ચાલના રાજાનું ભવ્ય આગમન! વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પટેલ ચાલના રાજાનું ભવ્ય અને ઉત્સાહભેર આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે યુવકો દ્વારા ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિસ્તારના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર અકોટા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.1
- लारी-गल्ला कारोबार भी चले, गाड़ी वालों को रास्ता मिले और जनता भी न हो परेशान—VMC के नियमों से बने शहर में बेहतर व्यवस्था” #DastakIndia24news #crimealertdigitalnews #cockroachJanatanews #highlightsシ゚ #highlightseveryonefollowers #highlightsfollowers #highlightseveryonefbreels #followersnonfollowers #followersシ゚ #unfollowers1
- ભાજપ ના લોકો સવાલ થી ભાગે છે અખિલેશ યાદવે કર્યા ગંભીર આક્ષેપ1
- રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી4
- વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2026 નું આયોજન. આગામી 18 થી 20 ડિસેમ્બર સુધી જિયો વર્લ્ડ કન્વેન્સન, મુંબઈ ખાતે યોજાનાર છે.1
- પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ1
- અંકલેશ્વરમાં કોમી એકતાની મિસાલ હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને બાંધી રાખડી, 15 વર્ષથી નિભાવી રહ્યાં છે ભાઈ-બહેનનો સંબંધ અંકલેશ્વર મા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. કંચનબેન અને સીતાબેને મુસ્લિમ ભાઈ જાવિદ હુસૈન શેખને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કંચનબેન અને સીતાબેન છેલ્લા 14થી 15 વર્ષથી જાવિદભાઈને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા આવ્યા છે. આ વર્ષે પણ બંને બહેનોએ જાવિદભાઈના કાંડે રાખડી બાંધી મોં મીઠું કરાવી તેમના સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરી હતી. જાવિદભાઈએ પણ બહેનોને ભેટ આપી હંમેશાં તેમની પડખે ઊભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ધર્મથી ઉપર માનવીય સંબંધ અને ભાઈ-બહેનના સ્નેહનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્ષાબંધનના પર્વે અંકલેશ્વરમાં જોવા મળેલા આ દૃશ્યે કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ ભરૂચ જિલ્લાભરમાં રક્ષાબંધનને લઈ સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.1
- Post by Husenbhai multani4