દિયોદર ગેસ સિલેન્ડર નો પુરતો સ્ટોક ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું
દિયોદર ગેસ સિલેન્ડર નો પુરતો સ્ટોક ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ
અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમાં દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું એક બાજુ યુદ્ધ ના તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરો ની અસર ની અફવા ફેલાઈ છે જેને લઈ ગેસ એજન્સી ઓફિસ પર ગ્રાહકો ની લાઈનો લાગી છે ત્યાં ગેસ સિલેન્ડર પૂરતા પ્રમાણ માં જથ્થો છે કે નહીં ? તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં અમારી ટીમ દ્વારા આજે દિયોદર શહેર માં આવેલ રાજ ગેસ એજન્સી ની મુલાકાત લીધી હતી જેમાં એજન્સી પાસે પૂરતો સ્ટોક હોવાનું સંચાલકે જણાવ્યું હતું જો કે ઓનલાઈન બુકિંગ માં અસર ધ્યાને લઈ નવો નંબર પર જાહેર કર્યો હતો એચ પી ગેસ સિલેન્ડર મળી રહે તે માટે એજન્સી દ્વારા નવો નંબર ઓનલાઈન બુકિંગ માટે 9222201122 તથા 9493602222 નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી સમયે પણ જરૂરિયાત મુજબ ગેસ સિલેન્ડર નો પુરતો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું2
- Post by Vaghela Janak4
- થરાદ: કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓને લઈને ખેડૂતોમાં જાગૃતિ લાવવા તથા સીધી સહાય પહોંચાડવાના ઉદ્દેશ સાથે થરાદ A.P.M.C. ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મિલેટ્સ ડેવલપમેન્ટ” યોજના તેમજ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ A.P.M.C. ના માનનીય ચેરમેન શ્રી શૈલેશભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ખેતીવાડી ખાતું થરાદ, આત્મા વિભાગ, સી.આર.પી., કૃષિ સખીઓ તેમજ આ વિસ્તારના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલા આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સીધી સહાય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.4
- ગુજરાતમાં યુદ્ધ ના વધતા તણાવ વચ્ચે ગેસ સિલેન્ડર ની અસર ને લઈ આજે અમારી ટીમ દ્વારા અલગ અલગ એજન્સીઓ ની મુલાકાત લીધી હતી જેમ1
- 😯😀😀😯1
- મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં હોસ્પિટલ કેર કમિટી મારફતે જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બાબતે આમ આદમી પાર્ટી કાર્યાલય મહેસાણા થી આપી મીડિયા સમક્ષ માહિતી1
- પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળો: મહેસાણામાં ૨,૩૫,૩૧૪ ખેડૂતોને ૪૮.૪૯ કરોડની સહાયનું વિતરણ મહેસાણા, ૧૩ માર્ચ ૨૦૨૬ આજે પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ મેળાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટીથી વર્ચ્યુઅલ રીતે રાષ્ટ્રીય સ્તરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાનું વિતરણ કર્યું હતું. આ હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના ૨,૩૫,૩૧૪ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા ૪૮.૪૯ કરોડની સહાય સીધી જમા થઈ છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂત કુટુંબોને રૂ. ૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળે છે, જેમાં આજે રૂ. ૨૦૦૦નો ૨૨મો હપ્તો વિતરિત થયો છે. અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે સંબોધનમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧,૪૧,૩૨૦ ખેડૂતોને રૂ. ૨૮૫.૨૮ કરોડની સહાય પણ ડીબીટી દ્વારા આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરીને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપી અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરિત કરાયા હતા. કાર્યક્રમમાં ગુવાહાટીથી વડાપ્રધાનશ્રીના અને ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ સહિત અનેક અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતો રહ્યો.1
- Post by Vaghela Janak1