Shuru
Apke Nagar Ki App…
આદિવાસી સંમેલનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત
Gujarat Introverted day
આદિવાસી સંમેલનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત
More news from ગુજરાત and nearby areas
- આમોદ તાલુક ના નાહિયેર ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર નાહિયેર તારીખ 13/3/2026 ના રોજ ખાતે ઉજવણી કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી દ્રારા વચ્યુઁઅલ મિટિયા ના માધ્યમ થી પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના નો 22 મો હપ્તો સીધો ખેડૂતનો ના ખાતા માં ડાયરેક્ટ બેનફીટ ટ્રાન્સફર ના માધ્યમ થકી રિલીઝ કરવામાં આવ્યો નિમિતે તાલુકા કક્ષા અને પી. એમ .કિશાન ઉત્સવ દિવસ ઉજવાય આવ્યો. આ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી હેમાબેન. બી .પરમાર શ્રીમતી અમિષાબેન કેતન પટેલ કારોબારી અધ્યક્ષ તથા ઉપ પ્રમુખ શ્રી વંસત ભાઈ પ્રજાપતિ અને આમોદ ખેતીવાડી અધિકાર શ્રી .ખેતીવાડી વિભાગ નાવિવિધ યોજના ઓની આઈ ખેડૂત પોર્ટલ ના માધ્યમ દ્રારા ઓનલાઇન અરજી કરી સમયસર તમામ ખેડૂત લાભ મેળવું તેવું આવજ્ઞાન કરવામાં આવ્યું .આવનાર દિવસો માં ખેડૂતો ને સિંચાઈ સુવિધાઓ માં વધારો થાય કૃષિ ક્ષેત્ર પ્રગતિ થાય એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું . આ કાર્યક્રમ માં આજુ બાજુ ના ગામ માથી પધારેલા ખેડૂત મહિલા અને ખેડૂતભાઈ ઓની ઉપસ્થિત માં સફળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .4
- નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટ લક્ષી સામાન્ય સભા1
- અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં રહેતા વિજય શંભુભાઈ વસાવા પોતાની બાઈક લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સી.ના નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અવાદર તરફ જતા માર્ગ ઉપર ડમફર ચાલકે બાઇક સવાર વિજય વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરતના ઓલપાડમાં ખેડૂતો અને સભાસદો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંડળીના જ પૂર્વ MD, ગોડાઉન કીપર અને એક બેંક મેનેજરે ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. જોકે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ... અને અહીં આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી હાલ કરોડોના કૌભાંડને લઈને ચર્ચામાં છે. મંડળીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે.સાંધિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લેવાઈ. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ લાખની લોન લેવાઈ હતી.આમ, કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજાર રૂપિયાની માતબર રકમની લોન મેળવી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ - પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને બેંક મેનેજર જતીન નાયકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ ૧૫ કરોડના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની કે રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ? જો અન્ય નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- Post by S v l news 241
- આદિવાસી સંમેલનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત1