Shuru
Apke Nagar Ki App…
ગાંધીધામને સર્વશ્રેષ્ઠ મહાનગર બનાવવા ભાજપનો દ્રઢ સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો છે. જેમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવીને તેને આધુનિક ઓપ આપવાની વાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર 135 કરોડના ગ્રીન રિંગ રોડ, 18 કરોડના મોડલ ફાયર સ્ટેશન અને પીપીપી મોડલ પર નવા બસ પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. રમત-ગમત સંકુલ અને સ્માર્ટ લાયબ્રેરી દ્વારા યુવાનોના વિકાસ પર ભાર મુકાયો છે, તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ વાયરીંગ અને સીસી રોડ દ્વારા પાયાની સુવિધાઓ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો છે. ભાજપના આ સંકલ્પ પત્રથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Bharti Makhijani
ગાંધીધામને સર્વશ્રેષ્ઠ મહાનગર બનાવવા ભાજપનો દ્રઢ સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો છે. જેમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવીને તેને આધુનિક ઓપ આપવાની વાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર 135 કરોડના ગ્રીન રિંગ રોડ, 18 કરોડના મોડલ ફાયર સ્ટેશન અને પીપીપી મોડલ પર નવા બસ પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. રમત-ગમત સંકુલ અને સ્માર્ટ લાયબ્રેરી દ્વારા યુવાનોના વિકાસ પર ભાર મુકાયો છે, તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ વાયરીંગ અને સીસી રોડ દ્વારા પાયાની સુવિધાઓ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો છે. ભાજપના આ સંકલ્પ પત્રથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- ભારતીય જનતા પાર્ટીએ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ 'સંકલ્પ પત્ર' રજૂ કર્યો છે. જેમાં ગાંધીધામના ઐતિહાસિક મહત્વને જાળવીને તેને આધુનિક ઓપ આપવાની વાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર 135 કરોડના ગ્રીન રિંગ રોડ, 18 કરોડના મોડલ ફાયર સ્ટેશન અને પીપીપી મોડલ પર નવા બસ પોર્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરની કાયાપલટ કરવા જઈ રહી છે. રમત-ગમત સંકુલ અને સ્માર્ટ લાયબ્રેરી દ્વારા યુવાનોના વિકાસ પર ભાર મુકાયો છે, તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ વાયરીંગ અને સીસી રોડ દ્વારા પાયાની સુવિધાઓ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો છે. ભાજપના આ સંકલ્પ પત્રથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- ગાંધીધામ રેલવે સ્ટેશને ટિકિટ બારીઓ માત્ર સો પીસ ની જેમ રાખી ને એકજ ટિકિટ બારીએ થી ટિકિટ ફાળવા માં શા માટે આવે છે. પશ્ચિમ રેલવેના મહત્વના સ્ટેશનોમાં ગણાતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટિકિટ બારીઓની અવ્યવસ્થાને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા અન્ય કાઉન્ટરો બંધ રાખી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવતા ટિકિટ લેવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળુ વેકેશનના ધસારા વચ્ચે તંત્રની આ લાપરવાહીથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અનેક લોકોની ટ્રેન છૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રેલવે સત્તાધીશો તાત્કાલિક વધારાના કાઉન્ટર શરૂ કરે તેવી માંગ ઉઠી છે.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર1
- બધી જ કુંડીઓ બનાવવામાં આવી એક જ કુંડી રાખી દીધી છે તેનું કામ હજી તક નથી કર્યું વાહનો વાળાઓને આવક જાવકમાં બહુ જ તકલીફ પડે છે1
- જસદણ વોર્ડ નંબર 2 માં ભરવાડના નેહડામાં 5 રોડ નુ ખાતમુરત ભરવાડ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ભરવાડ સમાજના આગેવાનો દ્વારા વોર્ડ નંબર 2 ના 4 સભ્યો જસદણ નગરપાલિકાના પ્રમુખ અને કુંવરજીભાઈ બાવળિયા નો ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર માનવામાં આવ્યું હતું1
- ભવ્ય પ્રચાર જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે ભાજપ દ્વારા ભવ્ય પ્રચાર1
- Post by Ramesh thakor Halvad Morbi1