Reporter#દાહોદ #હોળી2026 #વિશેષબસો #જયબીરશામુંડા #આદિવાસીયુવાસંગઠન #મુખ્યમંત્રીનેરજૂઆત ટાઇટલ: દાહોદ જિલ્લામા...
Reporterવિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના...
Reporterછોટાઉદેપુરથી 61 વર્ષીય અબ્દુલકાદર મીરઝા ગુમ – પોલીસની શોધખોળ શરૂ તા. 17/02/2026 છોટાઉદેપુર શહેરના ક...
Reporterસેલંબા એપીએમસીમાં ખરીદ- વેચાણ બંધનું શું છે રહસ્ય? વહીવટીતંત્ર, વ્યવસ્થાપક કમિટીની મિલીભગતથી ખાનગી...
Reporterકાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ...
Reporterછોટાઉદેપુર : બ્રેકીંગ,, Local Area મીડિયા પર અહેવાલને પગલે તંત્ર હરકતમા,, જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ...
Reporterચલાલી ગામમાં રહેતા વિજયસિંહ મથુરસિંહ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા 29 ડિસેમ્બર ના રોજ ત...
Reporterવાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નો...
ReporterAnkleshwar Industrial Development Society દ્વારા સંચાલિત Shrimati Jayaben Modi Multi Speciality Hosp...
Rajendrakumar Patel: અમારી 19-03-2025ની અરજી વિષય:-મોજે:ડેરોલગામ,તા.કાલોલ,જી.પંચમહાલ મા આવેલ વડીલોપાર્જિત ખેતીની જમીનના સર્વે. નં.ની ગામના નમુના.નં.12 મા વૃક્ષોના કોલમમા વૃક્ષો ની નોંધ કરવા બાબત ની અરજીને 1 વર્ષ ઉપરાંતનો સમયગાળો છતાંય ઇ-ધરા મામલતદાર કચેરીએથી કોઈ કાર્યવાહી કરવામા આવેલ નથી,થયેલ કાર્ય વાહીની જાણ શુધ્ધા કરવામા આવતી નથી.જે ઘણી દુઃખ ની વાત છે.આશા રાખીએ છીએ કે સત્વરે ઘટતુ થઈ અમો અરજદાર શ્રી ને જાણ કરવામા આવે.:-રાજેનદરકુમાર દેસાઇભાઇ પટેલ
Rajendrakumar Patel: અમારી આ અરજી અન્વયે થયેલ કાર્યવાહીનો સંબંધિત કચેરીએ થી કોઈ પ્રત્યુત્તર પાઠવવવામા આવતો નથી.:-રાજેન્દ્ર પટેલ
View comments